Surprise Me!

જગન્નાથપુરીમાં મૂર્તિ બદલવાની પ્રક્રિયા

2022-06-28 16 Dailymotion

જગન્નાથ પુરીમાં દર બાર વર્ષે મૂર્તિ બદલાય છે.
શું તમને ખબર છે આ મૂર્તિ બદલવાની પ્રક્રિયા કેવી અનોખી કેવી અજીબ છે ?
મૂર્તિ બદલવાના સમયે આખા શહેરમાં પાવર કટ હોય છે, મંદિરની આસપાસ બધે જ અંધારું કરવામાં આવે છે તથા જે પુજારી આ મૂર્તિ બદલવાના હોય તેમના આંખે પટ્ટી બાંધવામાં આવે છે.