ધ્રાંગધ્રા અરાઈસ ગ્રુપ દ્વારા, મકરસંક્રાંતિમાં છેલ્લા 2 દિવસમાં પતંગની દોરી થી 11 પક્ષીઓના મોત થતાં અંતિમ ક્રિયા માટે શોભાયાત્રા નીકાળવામાં હતી.