Surprise Me!

પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને રાજપીપલામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

2025-04-25 6 Dailymotion

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના સામે નર્મદામા પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે. મૃતકને શ્રધાંજલિ આપવા ખાસ હરિયાગ યજ્ઞ યોજાયો હતો.