Surprise Me!

નર્મદામાં ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી: હજારો ભક્તોએ લીધો સ્નાન અને દર્શનનો લ્હાવો

2025-06-03 10 Dailymotion

અમરકંટકથી નીકળતી નર્મદાનું પણ ગંગા જેટલું જ મહત્વ છે. તેના કારણે ગંગા દશેરાના દિવસો દરમિયાન નર્મદા મૈયાનો તહેવાર મનાવવામાં આવે છે.