અમદાવાદમાં મોહર્રમ નિમિત્તે તાજીયાના વિવિધ જુલુસ કાઢવામાં આવ્યા હતાં. જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા રોડ થઈને રાયખડ થઈને સાબરમતી સુધી આ જુલુસ કાઢવામાં આવ્યા હતાં.