પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સવારથી જ લાખોની સંખ્યામા ભાવિકોનુ ઘોડાપૂર ઉમટ્યું હતું અને માતાજીના ચરણોમા શીશ નમાવીને ધન્યતા અનુભવી હતી.