અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પૂજારીઓને યેનકેન પ્રકારે હેરાનગતિ કરાવાતી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે જેના કારણે વિવાદ વકર્યો છે.