Surprise Me!

જાફરાબાદમાં સિંહબાળના મોત બાદ ધારાસભ્યે લખ્યો પત્ર, કહ્યું - 'ભેદી વાયરસ હોય શકે મોતનું કારણ'

2025-08-01 10 Dailymotion

રાજુલાના ધારાસભ્યએ સિંહોના મોત કોઈ શંકાસ્પદ વાયરસને કારણે થયા છે તેવો પત્રમાં ઉલ્લેખ કરીને સમગ્ર મામલામાં મોટો ઘટસ્ફોટ કર્યો છે.