દાંતીવાડાની આ પ્રાથમિક શાળાના 13 જેટલા ઓરડાઓ હાલ જર્જરિત હાલતમાં છે એટલે બાળકો ખુલ્લામાં સેડ નીચે બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે.