ભાવનગર શહેરમાં શ્વાનની કનડગત અને શ્વાનનો ભોગ બનનાર લોકો અનેક હશે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા સંખ્યાને કાબૂમાં રાખવા માટે એબીસી પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે.