જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનની ઉજવણી: મંદિરમાં આરતી કરીને ભગવાન જગન્નાથજી અને બલરામજીને રાખડી બાંધવામાં આવી
2025-08-09 2 Dailymotion
મંદિરમાં આરતી કરીને ભગવાન જગન્નાથજી અને બલરામજીને રાખડી બાંધવામાં આવે છે. મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ લાગી રહી છે.