પાટીદાર આગેવાન અને વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી પટેલ પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. તેમણે પાટીદારોને ત્રણથી ચાર બાળકો પેદા કરવા કહ્યું હતું.