ઉનાના નવાબંદર ગામે એક દુઃખદ ઘટના બની, જેમાં પરિણીત મહિલા મનીષાબેન ઉર્ફે સોનલબેન રીતેશભાઈ ચારણીયાએ દરિયામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી.