ગુજરાત સરકારની વિકાસદીપ યોજના: કેદીઓના પરિવારો અને વૃદ્ધ કેદીઓ માટે નવી આશા
2025-08-18 6 Dailymotion
ગુજરાત સરકારે તાજેતરમાં કેદીઓના પરિવારોને સમાજમાં પુનઃસ્થાપિત કરવા અને તેમના બાળકોને શિક્ષણ તથા રમતગમતમાં પ્રોત્સાહન આપવા માટે 'વિકાસદીપ યોજના' જાહેર કરી છે.