અમદાવાદના સોલા વિસ્તારમાં સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલું વરતન્તુ સંસ્કૃત વિદ્યાલય ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાને જાળવવાનું એક અદ્ભુત કેન્દ્ર છે.