આખા વર્ષના પાપનું પ્રાયશ્ચિત કરવાનું પર્વ એટલે પર્વાધિરાજ પર્યુષણ, જાણો પર્યુષણનો મહિમા
2025-08-20 46 Dailymotion
જૈન શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા આ વર્ષ દરમિયાન જાણે કે અજાણે થયેલા પાપોનું ક્ષમાપના કરીને પર્યુષણ પર્વની ઉજવણી કરવાનું વિશેષ મહત્વ જૈન ધર્મમાં જોવા મળે છે.