રાજ્યના ખેડૂતો યુરિયા ખાતરની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે અને માંડ માંડ ખાતર મેળવી રહ્યા છે, ત્યારે કાળાબજારીઓ બેફામ બન્યા છે.