ગીર ગઢડાના મહોબતપરા ગામની રાવલ નદીમાં તરતા એક સિંહના મૃતદેહને જોઈને લોકો વનવિભાગને જાણ કરી હતી. જેની તપાસ કરતા સિંહના મૃત્યું કારણ સામે આવ્યું હતું.