Surprise Me!

ગીર સોમનાથમાં હાઈ વેવ એલર્ટ: માછીમારો અને નાગરિકોને દરિયા કિનારે ન જવાની વહીવટી તંત્રની સૂચના

2025-08-25 7 Dailymotion

વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉના તાલુકાના દરિયા કિનારાની નજીક લોકોને ન જવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચના જારી કરવામાં આવી છે.