Surprise Me!

દિવ્યાંગજનો માટે ખુશખબર, અમદાવાદમાં વાહન ખરીદી પર વ્હીકલ ટેક્સમાંથી મળશે મુક્તિ

2025-08-27 10 Dailymotion

અમદાવાદ મનપા દ્વારા દિવ્યાંગજનો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો, આ નાગરિકોને વાહન ખરીદી પર વ્હીકલ ટેક્સમાંથી મુક્તિ મળશે.