અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એકથી એક નવિનતાભરી થીમ પર ગણેશજીની પ્રતિમા અને પંડાલો બન્યા છે, જ્યાં કળા અને શ્રદ્ધાનું અનોખું મિશ્રણ રજૂ કરે છે.