નર્મદા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાતા ગોલ્ડન બ્રિજ પાસે જળસપાટી વોર્નિંગ લેવલ પર પહોંચવાની શક્યતા ઉભી થતાં અંકલેશ્વરના 14 ગામોને એલર્ટ કરાયા છે.