આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક ખાનગી ટ્રસ્ટના સભ્યો પાંજરાપોળની મુલાકાતે પહોંચ્યા. તેમણે જોયું મૃત ગાયોને ટ્રેક્ટરમાં ભરીને ક્યાંક લઈ જવામાં આવી રહી હતી.