ભાવનગરનું આ બાલમંદિર આજે 105 વર્ષનું છે. ટેકરી ઉપર અને વૃક્ષોની ઘટામાં આજે પણ બાળકો અહીંયા એજ 105 જૂની પદ્ધતિથી અભ્યાસ કરે છે