Surprise Me!

મહી-નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં જવું જોખમી, ઠાસરા-ગળતેશ્વર તાલુકાના 26 ગામોમાં એલર્ટ અપાયું

2025-09-04 10 Dailymotion

કડાણા અને પાનમ ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડાતા તે પાણી આજે ગૂરૂવારે રાત્રે 11-30 કલાકે વણાકબોરી ડેમમાંથી મહીસાગર નદીમાં છોડાશે.