Surprise Me!

નવસારીમાં નદીને પ્રદૂષિત થતી અટકાવવા ગણેશ વિસર્જન પહેલા પૂજાપો ઉઘરાવ્યો, તેમાંથી બનશે અગરબત્તી

2025-09-06 3 Dailymotion

ગણેશ વિસર્જન દરમિયાન નદીઓને પ્રદૂષણથી બચાવવા માટે રોટરી ક્લબ ઓફ નવસારી અને અન્ય સ્થાનિક એનજીઓએ મળીને છેલ્લા સાત વર્ષથી જે કાર્ય કર્યું.