ગણેશ વિસર્જન સાથે ગણેશચતુર્થીના પવિત્ર તહેવારનું પૂર્ણાહૂતિ થઈ છે. ત્યારે અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે રિવરફ્રન્ટ પર લોકોનો મહાસાગર ઉમટી પડ્યો હતો.